તુલસીને પાણી આપતી વખતે બોલો આ નાનો એવો મંત્ર, રાતોરાત બનશો ધનવાન..

સૌને ખબર જ હશે કે, તુલસીના છોડને આપણા ઘર્મમાં ખૂબ જ પવિત્ર અને માં માનવામાં આવે છે અને આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કેઆ છોડની પૂજા કરવાથી કોઈ પણ વ્યક્તિમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય આપણા શાસ્ત્રોમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાંઆવ્યું છે. તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ આવતી નથી. તુલસીના છોડની દરરોજ પૂજા કરવી જોઈએ : આ સાથે સાથે આપના જ શાસ્ત્રમાં લખ્યું છે કે ઘણી વસ્તુ એવી છે જે જે ખુબ જ સહેલી છે અને જે કરવાથી તમે રાતોરાત કરોડપતિ બની શકો છો. આમ  દીવા સિવાય સવારે તુલસી પર જળ પણ અર્પણ કરવું જોઈએ. તુલસીની પૂજા શરૂ કરતા પહેલા તુલસીને પ્રણામ કરો. તે પછી તુલસીના છોડને જળ ચઢાવો. જળ અર્પણ કર્યા પછી, તમારે તુલસીના છોડની સામે ધૂપઅથવા અગરબત્તી સળગાવવી જોઈએ.  આમ આ પ્રગટાવ્યા પછી તમારે આ નીચે આપેલા ખુબ જ સહેલા મંત્રનો જાપ કરવો જોઈએ –  “महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी , आधि व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।।”  ત્યારબાદ તુલસીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. …