જો તમારી પાસે છે આ 5 રૂપિયાની નોટ, તો બની શકો છો કરોડપતિ, બસ કરવું પડશે આ નાનું એવું કામ…

5 rs ni note

માનવામાં આવે છે કે, ભારતીય ચલણઃ જો તમારી પાસે આ 5 રૂપિયાની નોટ પડી છે, તો તમે તેનાથી અનેક ગણી કમાણી કરી શકો છો. તેના માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર બિડ લગાવવામાં આવી રહી છે.

જો તમારી પાસે આ જૂની પાંચ રૂપિયાની નોટ પડી છે, તો તમારી પાસે એક ખૂબ જ સુંદર તક છે જેમાં તમે ઘરે બેઠા તેના બદલામાં ઘણા વધુ પૈસા મેળવી શકો છો. 

આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે કે પાંચ રૂપિયામાં લગભગ 30,000 રૂપિયા કેવી રીતે મળી શકે, પરંતુ આ વાત 100 ટકા સાચી છે. 

થોડીવારમાં, તમે ઘરે બેઠા તેના બદલામાં આટલી મોટી રકમ મેળવી શકો છો.  

આમ તમે ફક્ત બે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને કઈ વેબસાઈટ પર વધુ ઑફર્સ મળી રહી છે તેની માહિતી મળશે.

પરંતુ આ માટે કેટલીક શરતો છે. પાંચ રૂપિયાની આ નોટમાં ટ્રેક્ટર છપાયેલું હોવું જોઈએ. આ નોટ  RBI દ્વારા જ જારી કરેલી હોવી જોઈએ. તેમજ તેના પર 786 નંબર લખવો જોઈએ.

www.coinbazaar.com ની મુલાકાત લઈને આ નોટ કેવી રીતે વેચવી જાણો નીચે :

પગલું 1

સૌથી પહેલા તમારે coinbazaar.com પર જવું પડશે.

પગલું-2

વેબસાઇટ પર વિક્રેતા તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે.

પગલું-3

આ નોટનો સારો ફોટો પાડો અને આ જ ફોટાને આમાં અપલોડ કરવો પડશે.

પગલું-4

જે લોકો તેમાં રસ ધરાવતા હોય તેઓ જાતે તમારો સંપર્ક કરશે. તે પછી તમે તેમની સાથે વાત કરીને તમારી નોટ વેચી શકો છો.

ખાસ વાંચો આ પણ :

કહેવાય છે કે આજથી લગભગ 26 વર્ષ પહેલા ભારત સરકાર દ્વારા જ આ  એક રૂપિયાની નોટ  અચાનક જ છાપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2015માં તેનું પ્રિન્ટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું અને એક રૂપિયાની નોટ ફરીથી બજારમાં ચલણમાં આવી. જો કે, ઘણા લોકો પાસે એક રૂપિયાની જૂની નોટો પડી છે, જેને વેબસાઈટ પર જઈને વેચીને વધુ કમાણી કરી શકાય છે.

. એવું કહેવાય છે કે ઇસ્લામમાં માનનારા લોકો માટે 786 ખૂબ જ ખાસ નંબર છે. લોકો તેને મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવવા તૈયાર છે, કારણ કે આ નંબરનો સીધો સંબંધ કુરાન-એ-પાક સાથે છે.