લગ્નના 14 વર્ષ બાદ આ દંપતીના ઘરે પારણાં બંધાતા મોગલ ધામ માનાતા પૂરી કરવા માટે ગયા તો મણીધર બાપુએ કહ્યું કે..

મોગલ માં ના પરચા અપરંપાર છે,મોગલ માં પર શ્રદ્ધા રાખવાથી તેનું કામ અચૂક થાય જ છે.  કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ કહીને ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે.માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરા હજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.

માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે,માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરા હજુર ભક્તને પરચા આપે છે, અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં. ત્યારે ફરી એકવાર મોગલમાં ચરણને પોતાની માનતા પૂરી કરવા માટે  એક દંપતી આવ્યુ  હતું ,તેમને ઘણા વર્ષ થી લગ્ન થયા હોવા છતાં સંતાન ન હતું,તેમની માનતા મુજબ લગ્નના 14 વર્ષ બાદ મોગલ માઁ પર વિશ્વાસ રાખ્યા બાદ પારણાં બંધાણા હતાં, જે બાદ આ દંપતી મોગલ માઁની ગાંદી સંભળતા મણીધર બાપુના આર્શીવાદ લેવા પહોચ્યા હતાં, ત્યારે મણીધર બાપુએ આ દંપતીને કહ્યું કે માતાજી પર રાખેલી આ શ્રદ્ધાનું ફળ તમને ફળ મળ્યું છે આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસનું ફળ તમને મળ્યું છે, જય મોગલ માઁ.