આ યુવકનો વ્યવસાય બંધ થવાની અણી પર હતો, તો તેમણે માઁ મોગલને માનતા માની તો એવું થયું કે વ્યવસાય,,,,,

મોગલ માં હજાર હજૂર છે, માં બધી જ માનતા પૂરી કરે છે,કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે, અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે.

માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે.

શીસલી ગામેથી આવેલા મોગલ માઁના ભક્તનું નામ પરબતભાઈ છે, તેમની માનતા મુજબ, જીવનમાં ખૂબ જ તકલીફ હતીં અને ધંધો કરવા માટે સરખું મેળ ન હતો આવતો પછી ભક્તે માઁ મોગલને માનતા કરી જો તેમનું કામ થઈ જશે તો તેઓ મોગલ ધામ આવીને માનતા પૂર્ણ કરશે. ત્યાર બાદ તેમની માનતા પૂર્ણ થતા જ કચ્છ કબરાઉ ધામ પહોચ્યાં હતાં.

ત્યારબાદ માતાજીના ભક્તે મણીધર બાપુના ચરણોમાં 11000 રૂપિયા અર્પણ કર્યાં હતાં, ત્યારે મણીધર બાપુએ કહ્યું આ રૂપિયા તમારી બહેનને આપી દેજો માઁ મોગલે તમારી 21 ગણી માનતા સ્વીકારી લીધી છે. માઁ પર વિશ્વાસ રાખજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે.