મોગલમાંની માનતાથી આ મહિલાને મળ્યા વિઝા,વિઝા આવતા જ મોગલ માં ને ચડાવ્યા આટલા રૂપિયા.

જો તમે સાચા દિલથી માં મોગલમાં ને માનતા હોઈ તો માં આવે આવે અને આવે ત્યારે મોગલ માં ને લોકો ખૂબ માને છે. મોગલ માંના ભક્તો ખૂબ જ ભાવ અને શ્રદ્ધા રાખે છે. માં મોગલ હજારોની સંખ્યામાં પરચા આપેલા છે.

માં ના દર્શન માટે હજારોની સંખ્યામાં કબરાવ ધામ માં ના દર્શન કરવા આવે છે. જ્યારે હાલ કબરાવ ધામ ભક્તોની ખૂબ શ્રદ્ધા રાખે છે.

મનીષા બેન મનોજ ભાઈ પટેલ ગામ ગઢશીશા તેમણે ઘરમાં સારુ થઇ જાય તો મોગલ ધામ કબરાઉ માઁ મોગલ મણીધર વડવાળી માને ચાંદી નું છત્તર અને ચાંદી ની બંગળી ચઢાવવા ની માનતા રાખી હતી જે આજ રોજ ઉતારવા માટે મોગલ ધામ કબરાઉ મધ્યે આવ્યા હતા.

પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળબાપુ એ માનતા સ્વીકારી અને દીકરી ને એટલે કે તેમણે પરત એક રૂપિયા ની નોટ ઉમેરી અને પરત કરી હતી બાપ આતો આપવાવાળી આઈ છે આપે ઈ આઈ અને માંગે ઈ બાઈ તમારા માં શ્રદ્ધા હોવી જોઈએ.

હાલ કબરાવ ધામ ભક્તોની ખૂબ શ્રદ્ધા જોવા મળી રહી છે અને માના આશીર્વાદ લેવા પણ આવે છે.

એક દીકરીને કેનેડાના વિઝા આવતા ન હતા તો તેમની માતા ચંદ્રિકા બેનએ માનતા લીધી માં મોગલ ને કીધું કે માં મારી દીકરીને વિઝા આવી જાય તો હું તમને 21000 રૂપિયા ચડાવી છે. પછી એવો ચમત્સર થયો કે થોડા સમયમાં તે દીકરીના વિઝા આવી ગયા. તેમની માતા અને દીકરી બંને માં મોગલ કબરાઉ ધામ માં મોગલ ના આશીર્વાદ લેવા આવી ગયા.