મેંદરડામાં યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પ નો શુભારંભ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

આજરોજ મેંદરડા ના સાસણ રોડ પર આવેલ લેવા પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના પિતાશ્રી પૂજ્ય સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડલધામ સમિતિ મેંદરડા અને મેંદરડા તાલુકા લેવા પટેલ યુવા સંગઠન દ્વારા સરો રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ના ભરત દસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પોની શરૂઆત કરવા માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર જયેશભાઈ રાદડિયા નું સ્વાગત તાલુકા લેવા પટેલ યુવા સંગઠનના હોદ્દેદારો અને ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લેવા પટેલ સમાજના પ્રમુખ ગોગનભાઈ ઢેબરીયા યુવા ભાજપના પ્રમુખ ચિરાગભાઈ રાજાણી જૂનાગઢ ડેરીના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા જિલ્લા બેંકના એમડી જેઠાભાઈ પાનેરા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રેશભાઇ ખૂંટ પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા ચિરાગભાઈ રાજાણી સરપંચ સમઢીયાળા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બોહડી સંખ્યામાં આ કેમ્પમાં દર્દીઓએ લાભ પણ લીધો હતો પુણ્યતિથિની ભવ્ય ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી