સગાઈના 8 દિવસ બાદ માતા-પિતાના એકના એક દીકરાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો…કારણ જાણીને ચોકી જશો.

રાજ્યભરમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે,હાલ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છેઆ ઘટનામાં એક કાપડના વેપારી સગાઈના આઠ દિવસ બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક કાપડના વેપારી સગાઈના આઠ દિવસ બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ વેપારીએ ઝેરી દવા પી લીધી હતી.આજ કાલ માણસોની સહન્શાક્તીમાં ખુબ જ ઘટાડો થઇ રહ્યો છે.

યુવકનું નામ સંદીપ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. સંદીપ એ ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સંદીપને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં આજરોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર સંદીપની સગાઇ હજુ 8 દિવસ પહેલા જ થઇ હતી,સગાઇ થઇ એ છોકરી પણ સંદીપને પસંદ હતી,હાલ માં આપઘાતનું કારણ જાણી શકાયું નથી,પરિવારમાં બે બહેનો વચ્ચે એક જ ભાઈ હતો,એના એક ભીનું મોત થતા પરિવાર આભ તૂટી પડ્યું હતું.