મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ સાથે વિવિધ મુદ્દે…
Category: Uncategorized
જુનાગઢના માલણકા નજીક આવેલ મધુવંતી ડેમ પર સિંહોએ આઝાદી પર્વ નિમિત્તે કરેલી રોશની નિહાળવા ચક્કર લગાવ્યા!!
હાલ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવને લઈને તમામ સરકારી બિલ્ડીંગો પર રોશની કરવામાં આવી હતી જેમાં…
જોધપુરમાં 16 ગધેડાઓને શોધી રહી છે પોલીસ, ચોરીની FIR નોંધાઈ; તેમની કિંમત હજારોમાં છે
ગઈકાલે રાત્રે જોધપુર જિલ્લાના જેતીવાસ ગામમાંથી 16 ગધેડા ચોરાઈ ગયા હતા. ગામના રહેવાસી ભંવરલાલ દેવાસીના ઘર…
નેપાળના રાષ્ટ્રપતિએ નાગરિકતા બિલ પરત કર્યું, હવે દેઉબા સરકાર સામે નવો પડકાર
આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષરમાં વિલંબને કારણે દેશમાં આશંકા હતી. નેપાળના બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ સંસદ દ્વારા…
જુનાગઢના મનપાના લંપિગ્રસ્ત ગૌધન ના આઈસોલેશન સેન્ટરમાં જોવા મળી બદતર સ્થિતિ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે લંપીગ્રસ્ત પશુઓ માટે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે આ…
દાહોદ શહેરના સાંસીવાડ ખાતે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમી રહેલ ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૧,૦૭૦ અને ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૬૪,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યા
દાહોદ શહેરના સાંસીવાડ ખાતે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમી રહેલ ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી અંગ…
ભાવનગર જિલ્લા પંચાયત ભવન ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે ભાવનગર જિલ્લાના બહુમાળી ભવનો નયનરમ્ય રોશનીથી સજાવવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લા પંચાયત ભવન ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય ‘હર ઘર…
માળીયા ના કાલીંભડા ગામે યુવાને છરી તથા રિવોલ્વર જેવું હથિયાર બતાવી માર મારી 1.95 લાખના દાગીના લઈ ગયા
જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કાલીંભડા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મહેશભાઈ છગનભાઈ પાથર ઉંમર…
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડી ત
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વડેલા ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો…
જુનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં 5327 કેસનો નિકાલ
જુનાગઢ જિલ્લાની કોર્ટમાં આજે લોક અદાલત યોજાઇ હતી જેમાં એક જ દિવસમાં 5327 કેસનો નિકાલ થયો…