અટકળો બાદ રાજનીતિમાં જોડાવવાને લઈને વિશ્વ ઉમિયાધામના પ્રમુખે આપ્યું આ નિવેદન

અગાઉ જે રીતે નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઈને અટકળો વહેતી સામે આવી હતી ત્યારે વિશ્વ ઉમિયાધામના…

જાણો કઈ રીતે દારૂ બની જાય છે ઝેરી લઠ્ઠો ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ:

ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં અત્યાર સુધી 35 થી વધુ જણાનો ભોગ લેવાયો છે.…

ઝેરી દારુકાંડ મામલે વધુ 3 લોકોના મોત, અત્યાર સુધી 32ના મોત, 5 દર્દીઓ હજૂ પણ ગંભીર

ઝેરી દારુકાંડ મામલે વધુ 3 લોકોના મોત થયા છે. મોતનો આ આંકડો વધી રહ્યો છે વધુ…

ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહ્યો છે, આ પહેલા પણ ગુજરાતમાં દારુ કાંડ થયા છે – કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઝેરી…

વરસાદમાં રોડ તૂટતા અમદાવાદ બન્યું ખાડાબાદ, 8000થી વધુ રોડ તૂટ્યા

શનિવાર સાંજે ફરી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વરસાદની વચ્ચે પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારના…

શિવસેનાનો અસલી બોસ કોણ છે? શિંદે અને ઉદ્ધવ પાસે સમર્થન સાબિત કરવા માટે 8 ઓગસ્ટ સુધીનો સમય છે

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથો શિવસેના પર દાવો કરવા માટે કાયદાકીય…

કેજરીવાલ ગુજરાતને આપશે વધુ એક ગેરંટી! 1 ઓગસ્ટના રોજ સોમનાથની મુલાકાતે આવશે આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી

આપના ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે…

નર્મદા ડેમમાં ફરી ફરી નવા નીર આવ્યા, જાણો અત્યારે ગુજરાતના 206 જળાશયોમાં શું છે સ્થિતિ

વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ ડેમો ભરાઈ ગયા છે. જેમાં ખાસ કરીને ઉનાળામાં પાણીની ખપત…

વાહન ચોરી અને મોબાઈલ ચોરીમાં આ રીતે પોલીસ સ્ટેશનોમાં E-FIR કરી શકો છો

ગુજરાત પોલીસ દ્વારા આવતી કાલથી ઈ એફઆઈઆરનો પ્રારંભ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારે…

શું રાજ ઠાકરે બનશે બાળાસાહેબનો વિકલ્પ, સંભાળશે શિવસેનાની કમાન ?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાનું ભવિષ્ય શું હશે તેની ચર્ચા જોરમાં છે. પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે…