સુરતમાં સસરાએ જમાઈ પાસે પુત્રીના છૂટાછેડા માટે રૂ.50 લાખ માંગી,જમાઈનું ઘર સળગાવ્યું.

સુરત(surat):દિવસે ને દિવસે એવા કિસ્સા સામે આવતા હોય છે,જેના લીધે ચકચાર મચી જવા પામતી હોય છે.સુરતમાં…

સુરતમાં માનવતા મરી પરવારી! ગાંજાનું વેચાણ કરનારા શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરીને થાપાના ભાગે ડામ અપાયો

abp gujrati  and gujrati news18 સુરત(surat) :  નશીલા પદાર્થોનું  વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની વાતો…

સુરતમાં છેલ્લા અઢી વર્ષમાં પોલીસના ચોપડે ચઢેલા આંકડા ચોંકાવનારા વરાછા, અમરોલીમાં દર 4 દિવસે 1 સગીરા ગુમ

સુરત(surat):સગીરાઓનું ભાગી જવાનું પ્રમાણ સમાજ માટે ચિંતાનો વિષય છે. સગીરાઓ બીજાના પ્રભાવ આવીને કે કોઈના પ્રેમમાં…

સુરતની 24 વર્ષીય યુવતી કે જેને ૩ વર્ષનો પુત્ર છે,તે યુવતીએ અંગોનું દાન કરીને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું.

સુરત(surat):સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો…

સુરતમાં પરિવારના આપઘાતમાં દીકરો અને દીકરી બહાર ગયા હોવાથી બચી ગયા,દીકરીને હજુ પણ જાણ કરવામાં આવી નથી.

સુરત(surat):સુરતમાં યોગીચોકમાં સામુહિક આપઘાતને લીધે ચકચાર મચી જવા પામી છે.પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્યોનું મોત નીપજી…

સુરતમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના આયોજન અંતર્ગત કષ્ટભંજન દેવની 3D રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.જુઓ ફોટો.

સુરતમાં આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કષ્ટભંજન દેવની 3D રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર અને તે…

સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી,પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો,સુસાઈડ નોટ વાંચીને ધ્રુજી જશો.

સુરત(surat):દિવસે ને દિવસે આપઘાતના કિસ્સા ખુબ જ વધતા જાય છે,સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો…

સુરતમાં પત્નીએ દીકરીઓ સાથે મળી ફિલ્મી ઢબે ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; ઘરે જઈને કારણ કહ્યું,ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

સુરત(surat):ઘણી ઘટનાઓ એવી આપણી સામે આવતી હોય છે,જેનાથી ચકચાર મચી જવા પામતી હોય છે.સુરતમાં વધુ એક…

સુરતમાં દિકરી બની નોધારી, માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો, દીકરાને દંપતીએ દત્તક લીધો.

સુરત(surat):દિવસે ને દિવસે એવા કિસ્સા સામે આવતા હોય છે,જેનાથી ખુબ જ ચક્ચાર મચી જતી હોય છે.સુરતમા…

સુરતમાં શનિવારના દિવસે જ ક્ષેત્રપાલ હનુમાન મંદિરના રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન,ભક્તો ખુબ જ શોકમાં ડૂબ્યા.

સુરત(surat):સંકટમોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે.મંદિરના 52…